ટંકારાના ધુનડા ગામે કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતા શ્રમિકનું મૃત્યુ 

- text


ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા (ખાનપર) ગામે રાજુભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કનવાળા ગામના વતની દીપકભાઇ રૂગનાથભાઇ મુરીયા ગઈકાલે કપાસમાં દવા છાંટતા હતા ત્યારે દવાની ઝેરી અસર થતા પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text