મોરબી : કંચનબેન જયંતીલાલ ઉધરેજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કંચનબેન જયંતીલાલ ઉધરેજાતે જયંતીલાલ(૯૮૭૯૬૧૦૭૦૭) શીવાભાઈના પત્ની, અમિતકુમાર(૮૭૫૮૭૧૧૬૧૧) અને અનિલાબેન શશીકાંત પૈજાના માતાશ્રી,ભગવાનજીભાઈ ગોકળભાઇ મારવણીયાની પુત્રી અને રમેશભાઈ(૯૮૨૫૨૨૪૬૧૭), દિનેશભાઇ(૯૮૨૫૨૨૨૭૦૩) અને પ્રવીણભાઈ(૯૮૨૫૨૨૨૬૫૩)ના બહેનનું તા.17ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું સસરા પક્ષ તથા પિયર પક્ષનું બેસણું તા. 20 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તપોવન રેસીડેન્સી, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે

- text

- text