મોરબી : હસમુખભાઈ લાલજીભાઈ કક્કડનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ લાલજીભાઈ કક્કડ(ઉ.વ.૬૮),તે આશિષભાઈ,અલ્પાબેન,આશાબેનના પિતાશ્રી,ચમનભાઈ,નવીનભાઇ ભાઈ,રાજેશભાઇ,કિશોરભાઈ,સંજયભાઈ,વિજયભાઈ અને કિરીટભાઇના કાકાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૮ને સાંજે ૫ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યા મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text