થોરાળા : ધનજીભાઈ રણછોડભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : થોરાળા નિવાસી ધનજીભાઈ રણછોડભાઈ સવસાણી ઉ.85, તે અશોકભાઈ તથા અરવિંદભાઈના પિતાજીનું તા.19ના રોજ અવસાન થયેલ છે.પ્રવર્તમાન સ્થિતિમાં બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.
અશોકભાઈ ધનજીભાઈ સવસાણી, મો.૯૯૦૯૦ ૬૪૪૯૪
અરવિંદભાઈ ધનજીભાઈ સવસાણી, મો. ૯૯૧૩૧ ૪૯૫૯૭
ડાયાભાઈ રૂગનાથભાઈ સવસાણી, મો. ૯૫૩૭૭ ૫૯૧૦૬
ગોપાલભાઈ રૂગનાથભાઈ સવસાણી, મો. ૯૯૦૯૧૩૬૯૫૦
કાંતિભાઈ રૂગનાથભાઈ સવસાણી, મો. ૮૪૬૯૪ ૧૫૦૩૧
નીતીનભાઈ ત્રિભોવનભાઈ સવસાણી, મો. ૯૧૭૩૩ ૬૪૬૩૧.

- text