મોરબી : કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ પરમારનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ પરમાર(ઉ.વ.80)નું તા.1ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું કાલ તા.3ને શુક્રવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન રણછોડ નગર-1,બ્લોક નંબર-179,સેન્ટમેરી સ્કૂલની પાછળ,નવલખી રોડ,મોરબી ખાતે રાખેલ છે (9979444696,9879408271,9725270990)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text