મોરબી : ત્રાજપરના પૂર્વ ઉપસરપંચ વિક્રમભાઈ ગોલતરનું અવસાન

- text


 

મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર ગામના રહેવાસી અને પૂર્વ મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ તેમજ ત્રાજપર ગ્રામપંચાયતના પૂર્વ ઉપસરપંચ અને ભાજપ આગેવાન વિક્રમભાઈ અરજણભાઈ ગોલતર તે બાધાભાઈના ભાઈ તથા મિલનભાઈ, ચિરાગભાઈ, સ્વ.નયનભાઈ, ક્રિષ્નાના પિતા અને તુષાર, રાજના કાકા તેમજ શિવમ, દેવાંગીના દાદાનું તા.30 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા 2 ના રોજ ગુરુવારે બપોરે 3 થી 6 દરમિયાન ભરવાડ સમાજની વાડી, એસ્સાર પંપની પાછળ, ત્રાજપર, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text