મોરબી : ભાણજીભાઈ ઓધવજીભાઇ રંગપડિયાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી ભાણજીભાઈ ઓધવજીભાઇ રંગપડિયા (ઉ.વ. 69), તે પ્રભાબેનના પતિ, બિપીનભાઈના પિતા, અલ્પાબેનના સસરા, બચુભાઈ અને બેચરભાઇ ભાઈનું તા. 18/10/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 21/10/2021 ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે નવા પ્લોટ, રામજી મંદિર પાસે, રાજપર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text