મોરબી : રવજીભાઈ ઉકાભાઈ ઉઘરેજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રવજીભાઇ ઉકાભાઇ ઉઘરેજા (ઉ.વ.૭૨), તે ગં.સ્વ. કસ્તુરબેનના પતિ તેમજ છોટુભાઈ અને ધર્મેન્દ્રભાઈના પિતાનું તા. ૨૨-૦૯-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૪-૦૯-૨૦૨૧ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે શિવ હોલ, સમયના ગેઇટની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text