મોરબી : નિતેશભાઇ નવલચંદભાઈ અનડકટનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નિતેશભાઇ નવલચંદભાઈ અનડકટ (ઉમર વર્ષ 60), તે સ્વ. નવલચંદભાઈ ગોકળદાસ અનડકટના મોટા પુત્ર તેમજ કિરીટભાઈ અને સ્વ. રાજેશભાઈના મોટા ભાઈ તથા આનંદભાઈ અને નિશાંતભાઈના પિતા તથા મોટા દહીસરા નિવાસી સ્વ. સુંદરજીભાઈ મગનભાઈ પોપટના જમાઈનું તારીખ 22/09/2021 ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 24 ને શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે અયોધ્યાપુરી રોડ, જલારામ મંદિર ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text