મોરબી : સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી સુંદરજીભાઈ માવજીભાઈ મેરજા (ઉ.વ. 82), તે રજનીકાંતભાઈ (99789 70630), લતાબેન અનીલકુમાર ચારોલા અને જશુબેન રાજેશકુમાર પડસુમ્બીયાના પિતા, જૈમીનભાઈ (95999 14447) અને પ્રણવભાઈ (98188 83404)ના દાદા, સ્વ. મોહનભાઈ, અમરશીભાઈ અને મગનભાઈના ભાઈ, પ્રભાબેનના પતિ, પૂજાબેન, પ્રણામી, ઋત્વિક અને ઉતંકના મામા, રતિલાલભાઈ, ધારાસભ્ય બ્રિજેશભાઈ, જયંતીલાલ અને IAS રમેશભાઈના કાકા તેમજ ચંદ્રિકાબેનના સસરાનું તા. 13/07/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 15/07/2021ને ગુરુવારે સાંજે 3થી 6 કલાકે રાખેલ છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text