ત્રાજપર : ગંગાબેન રૈયાભાઈ ગોલતરનું અવસાન

- text


મોરબી : ત્રાજપર નિવાસી ગંગાબેન રૈયાભાઈ ગોલતર (ઉંમર વર્ષ 67), તે રૈયાભાઈ કરમણભાઈ ગોલતરના પત્ની તેમજ જયેશભાઈ, વિનોદભાઈ અને નિલેશભાઈના માતાનું તારીખ 16/06/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 18/06/2021 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યે તેમના નિવાસસ્થાન ‘શ્રી રામનિવાસ’, એસ્સાર પેટ્રોલ પંપની સામે, રાજપર ચાર રસ્તા, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text