આંદરણા : લાભુબેન કેશવજીભાઇ શેરસીયાનું અવસાન

- text


મોરબી : આંદરણા નિવાસી લાભુબેન કેશવજીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦), તે જયેશભાઈ (મો. ૭૯૯૦૨ ૧૧૭૦૨) અને મહેશભાઇ (મો. ૯૯રપ૪ ૮૮૫૦૯)ના માતાનું તા.૧૫/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક-સંદેશો પાઠવી શકાશે.

- text