અવસાન નોંધની યાદી : 14 મે (08:35 PM)

- text


મોરબી: શામજીભાઈ પ્રાગજીભાઈ સીતાપરાનું અવસાન

મોરબી: શામજીભાઈ પ્રાગજીભાઈ સીતાપરા (ઉં.વ. 69) તે, હંસાબેન (9898282750)ના પતિ તથા દિપકભાઈ (9898030338) અને પૂજા અલ્પેશભાઈ ઉંજીયાના પિતા તથા રેખાબેન દીપકભાઈ સીતાપરા અને અલ્પેશભાઈ પ્રભુલાલ ઉંજીયા (9724949050)ના સસરા તથા આદિત્ય દીપકભાઈ સીતાપરાના દાદા તથા રામજીભાઈ પ્રાગજીભાઈ (9871389119)નાં ભાઈનું તારીખ 14ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 17ને સોમવારે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


ઘુનડા (ખાનપર): હેમીબેન જીવરાજભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી: ઘુનડા (ખાનપર)વાસી હેમીબેન જીવરાજભાઈ કાસુન્દ્રા (ઉં.વ. 72) તે, પ્રવિણભાઇ જીવરાજભાઈ કાસુન્દ્રા (98797 37450)ના માતાનું તારીખ 14ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. પ્રભુભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (99795 21471), ગીરધરભાઇ પ્રભુભાઈ કાસુન્દ્રા (99095 60959), ભાવેશભાઈ પ્રભુભાઈ કાસુન્દ્રા (99790 70879), યશ પ્રવિણભાઇ કાસુન્દ્રા (95372 14213)

- text


મોરબી : કિશોરભાઈ ભગવાનજીભાઈ કટારીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ ભગવાનજીભાઈ કટારીયા (ઉંમર વર્ષ 75), તે ચિરાગભાઈ (90999 64521), હિરલ યોગેશ્વરકુમાર રાચ્છ અને કોમલ નિલેશકુમાર પૂજારાના પિતા તેમજ પર્વના દાદા તથા વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઈ જોબનપુત્રા અને ઈન્દ્રકુમાર કાથરાણીના સાળાનું તારીખ 14 મે, 2021 ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું અને પિયર પક્ષની સાદડી તારીખ 17 ને સોમવારના રોજ સાંજે 04:30 થી 6 કલાકે રાખેલ છે. (મો.નં. દિવ્યા કટારીયા 93756 21000, પિનલ કટારીયા 99256 72372, અરવિંદભાઈ ભોજાણી 91060 82867)


 

- text