ખાખરાળાં : બચુભાઈ ગાંડુભાઇ સદાતીયાનું અવસાન

- text


મોરબી : ખાખરાળાં નિવાસી બચુભાઈ ગાંડુભાઇ સદાતીયા (ઉ.વ. 52), તે ધીરજલાલ, નાગજીભાઈ અને ચંદુલાલ (98797 67269)ના ભાઈ તેમજ રાજભાઈ (63529 11448)ના પિતાનું તા. 23/02/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે અને બેસણું ટેલિફોનિક રાખેલ છે.

- text