મોરબી : અનસોયાબેન કિશોરભાઇ કારીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અનસોયાબેન કિશોરભાઇ કારીયા (ઉ.વ. 64), તે કિશોરભાઇ ચુનીલાલ કારીયા (91069 09079)ના ધર્મપત્નિ, અશોકભાઇ (97245 12912)ના ભાભી, રાજેશભાઇ (92650 06602) અને મેહુલભાઇ (99091 52828)ના પિતા, પ્રવિણભાઇ (99041 88534) અને બિપીનભાઇ (87808 79757)ના બહેનનું તા. 26/01/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 29/01/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (રવિભાઈ – 98794 37411)

- text

- text