રોટરીનગર (અમરનગર) : ભાનુબેન નરભેરામભાઈ કોરડિયાનું અવસાન

- text


મોરબી : રોટરીનગર (અમરનગર) નિવાસી ભાનુબેન નરભેરામભાઈ કોરડિયા (ઉ.વ. ૫૬), તે નરભેરામભાઈ ધનજીભાઇ (૮૯૮૦૫ ૧૬૨૨૯)ના પત્નિ તેમજ યોગેશભાઈ (૭૦૬૯૪ ૮૩૬૬૭) અને ચિરાગભાઈ (૭૫૬૭૧ ૫૭૬૧૬)ના માતાશ્રીનું તા. ૨૫/૧/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (જયંતિભાઈ ધનજીભાઈ (૯૮૭૯૬ ૨૪૩૧૦), રમેશભાઈ ધનજીભાઈ (૯૮૨૫૪ ૪૬૦૭૮), જયંતિભાઈ ઠકરશીભાઈ (૯૭૨૬૮ ૦૭૧૨૭), બળદેવભાઈ મનજીભાઈ (૯૮૭૯૨ ૫૨૮૧૬))

- text

 

- text