હડમતિયા : વિનોદભાઈ ચંદુભાઈ રાણસરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી વિનોદભાઈ ચંદુભાઈ રાણરીયા (ઉ.વ. 50) તે ભગવાનજીભાઈ, ભરતભાઈ, પ્રહલાદભાઈ, રમેશભાઈના ભાઈ તેમજ હિરેનભાઈના પિતાશ્રીનું તા. 17/01/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક વ્યવહાર કરી શોક વ્યક્ત કરી શકશે. (ભગવાનજીભાઈ – 96241 25125, ભરતભાઈ – 98798 80030, પરેશભાઈ – 98797 85203, હિરેનભાઈ – 63536 44622)

- text

 

- text