આમરણ : શાંતાબેન ભગવાનજીભાઈ અંબાણીનું નિધન

- text


આમરણ : શાંતાબેન ભગવાનજીભાઈ અંબાણી ઉં.વ. 95 તે, વલમજીભાઈ (9979621192), પ્રભુભાઈ (9712639703), રમેશભાઈ (9714021940), મગનભાઈ(9723690231) અને કાંતિભાઈ (9979625882)ના માતાનું તારીખ 16/01/21ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

 

- text