મોરબી : શાંતાબેન વિરજીભાઈ બાવરવાનું નિધન

- text


મોરબી: મૂળ બરવાળા અને હાલ મોરબીવાસી શાંતાબેન વિરજીભાઈ બાવરવા ઉં.વ. 89 તે, જયંતીભાઈ વિરજીભાઈ બાવરવા (મો.નં. 9825260843), પ્રાણજીવનભાઈ (મો.નં. 9825203930), અને ભરતભાઇ (મો.નં. 9825314357)ના માતાનું તારીખ 16/01/21ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ફોન કરી શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text