મોરબીમાં વૈદ્ય સભા દ્વારા કાલે ગુરુવારથી ઉકાળા વિતરણ કરાશે

- text


મોરબી : મોરબીમાં વૈદ્ય સભા દ્વારા આવતીકાલ તા. 14થી 20 દરમિયાન સવારે 7થી 9 સુધી શનાળા રોડ પર ડો. બી. કે. લહેરુના દવાખાના ખાતે તથા કાયાજી પ્લોટમાં ધનવંતતરી ભવન ખાતે ઉકાળા વિતરણ કરવામાં આવશે. તેમ વૈદ્ય સભાના પ્રમુખ તથા મંત્રી ચેતન અઘારાએ યાદીમાં જણાવ્યું છે.

- text