મોરબી : યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુંચાનું અવસાન

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામવાળા કચ્છી ભાટીયા યોગેશભાઈ ભાણજીભાઈ વાંઢુંચા તે કૈલાસભાઈ, સ્વ.મુકેશભાઈ, આશાબેન રણજીતભાઈ ગાજરીયા (અંજાર) ના નાનાભાઈનું તા.8 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.11 ને સોમવારે રાખેલ છે.(મો.નં. 9409016888, 8850116715, 9409936300)

 

- text