મોરબી : મીનાબેન કૌશિકભાઈ પનારાનું અવસાન

- text


મોરબી : મીનાબેન કૌશિકભાઈ પનારા, તે કિશનભાઈ (98256 44528) કૌશિકભાઈ પનારાના માતુશ્રી તથા મિહિર અને ફાલ્ગનીના દાદીનું તા. 11/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 15/01/2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

 

- text