નસીતપર: નાનચંદભાઈ મગનભાઈ મહેતાનું નિધન: ટેલિફોનિક બેસણું:

- text


નસીતપર: નાનચંદભાઈ મગનભાઈ મહેતા ઉં.વ. 93 તે, ભરતભાઇ (મો.નં. 9879574600), જીતેન્દ્રભાઈ (મો.નં. 9316755987)ના પિતા તથા સિન્ડિકેટ બેંક વાળા અશોકભાઈ મહેતા (મો.નં. 9879009539)ના કાકાનું તારીખ 9/1/21ને શનિવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું જ તારીખ 11/01/21ને સોમવારે સાંજે 04:00થી 06:00 રાખેલ છે. સગા-સ્નેહીજનો મોબાઈલ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text