બરવાળા : પરબતભાઇ જીવણભાઈ ખાંભલાનું અવસાન

- text


મોરબી : બરવાળા નિવાસી પરબતભાઇ જીવણભાઈ ખાંભલા, તે રણછોડભાઈ અને રઘુભાઈના ભાઈ, નાનજીભાઈ, રતાભાઈ અને મોનાભાઈના ભત્રીજા તેમજ ધાર્મિકના પિતા તા. 05/01/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 08/01/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text