વાઘપર : કાનજીભાઇ મહાદેવભાઇ બાવરવાનું અવસાન

- text


મોરબી : વાઘપર નિવાસી કાનજીભાઇ મહાદેવભાઇ બાવરવા (ઉ.વ. 88), તે કેશવજીભાઇ (63522 40368) અને રમેશભાઇ (98796 08257)ના પિતા તેમજ શૈલેષભાઇ (99989 69038), દિપકભાઇ (97123 66000) અને હર્ષ (70437 73357)ના દાદાનું તા. 18/12/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિના કારણે સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text

- text