મોરબી : પરશુરામધામમાં કાલે શુક્રવારે સ્વ.અભયભાઈ ભારદ્વાજની શ્રદ્ધાંજલિ સભા

- text


 

મોરબી : બ્રહ્મઅગ્રણી, પ્રખર ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીમાં પરશુરામધામ ખાતે આવતીકાલે શુક્રવારે સાંજે 5 કલાકે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી છે. તેમ પરશુરામધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

- text