મોરબી : નિવૃત વિસ્તરણ અધિકારી મુળજીભાઈ દેવજીભાઈ મચ્છોયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નિવૃત વિસ્તરણ અધિકારી મુળજીભાઈ દેવજીભાઈ મચ્છોયા (ઉ.વ. 86), તે પ્રફુલચંદ્ર (નિવૃત ટેક્સ ઇન્સ્પેક્ટર, RMC, 98252 19062), નરેન્દ્રભાઈ (જયદીપ સ્ટુડિયો, 83200 16614) તથા હરેશભાઇ (કન્સલ્ટિંગ-સિવિલ એન્જીનીયર એન્ડ લેન્ડ સર્વેયર, 98242 25264)ના પિતાનું તા. 01/12/2020ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અને ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text

- text