મોરબી : વવાણીયા નિવાસી મદારસિંહજી રૂપસંગજી પરમારનું અવસાન

- text


 

મોરબી : વવાણીયા નિવાસી મદારસિંહજી રૂપસંગજી પરમાર( ઉ.વ.80) તે ભરતસિંહ, રણજીતસિંહ ( મો.નં. 9106819724)ના પિતા તથા જયવીરસિંહ( મો.નં.9879417070), રવિરાજસિંહ( મો.નં. 738700040), ઋષિરાજસિંહ ( મો.નં. 8866000034)ના દાદાનું તા. 2ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક સંદેશો પાઠવી શકાશે.

- text