મોરબી જિલ્લામાં કોરોનાનો આંતક, 24 નવા કેસ, આજે ત્રણ દર્દીના મૃત્યુ સાથે ત્રણ દિવસમાં 9 દર્દીના મોત

- text


મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 5, હળવદ તાલુકામાં 1, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં આજે પણ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : છેલ્લા ત્રણ દિવસથી રોજ 3 દર્દીના મોતનો સીલસીલો યથાવત : કુલ મૃત્યુઆંક : 152

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 25 નવેમ્બર, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1089 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 24 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 07
મોરબી ગ્રામ્ય : 10
વાંકાનેર સીટી : 05
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 24

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 11
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 13

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 163
કુલ ડિસ્ચાર્જ કેસ : 2272
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 135 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 152
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2587
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 108519

મોરબી જિલ્લામાં આજે પણ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text