દિઘડીયા ગામે સગીરાને લલચાવીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના દિઘડીયા ગામમાંથી એક સગીરાનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ દિઘડીયા ગામમાં રહેતા રેખાબેન અને રમેશભાઈની સગીર વયની દીકરીને તેની જ જ્ઞાતિનો આ ગામમાં જ રહેતો યુવક અશોક કેશાભાઈ સીતાપરા બદકામ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text