મોરબી : જગદીશચંદ્ર ઝવેરચંદ પુજારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જગદીશચંદ્ર ઝવેરચંદ પુજારા (ઉ.વ. 70), તે સ્વ. ઝવેરચંદ હંસરાજના પુત્ર, પ્રવીણભાઈ તથા પ્રફુલભાઇના ભાઈ, સુનિલભાઈ તથા સંજયભાઈ (શ્રીરામ ટેલિકોમ)ના પિતાશ્રી, સ્વ. પ્રાણલાલભાઈ ઉનડકટ (ગોંડલ)ના જમાઈનું તા. 23/10/2020ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તથા સાદડી તા. 26/10/2020ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

 

- text