મોરબી : પંડ્યા શારદાબેન લક્ષ્મીશંકરનું અવસાન

- text


મોરબી: પંડ્યા શારદાબેન લક્ષ્મીશંકર તે લક્ષ્મીશંકર વજેશંકરના પત્ની, ગીરીશભાઈ, અશોકભાઈ, મહેશભાઈના માતા, ઉદય, શહેરા, સમીર,નીરવ, પંકજ, મયંકના દાદીનું તા.23ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. 25 ના રોજ સાંજે 5થી 6 દરમિયાન રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

ગીરીશભાઈ 9979074195
અશોકભાઈ 9427359924
મહેશભાઈ 9426732929

- text