મોરબી : જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

- text


મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી જશવંતભાઈ આંબાભાઈ વિઠ્ઠલાપરા (ઉ.વ. 63), તે કાંતિભાઈ પ્રવીણભાઈ અને સુભાષભાઈના પિતા તેમજ નિકુંજભાઈના પિતાનું તા. 21/10/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ તા. 24/10/2020ને શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન ફોન દ્વારા શોક સંદેશ પાઠવી શકશે. (મો.નં. 96384 92256, 99256 66215)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text