મોરબી : ભગવતીબેન હરિલાલ પૈજાનું અવસાન

- text


મોરબી: મૂળ રાજપર હાલ મોરબી નિવાસી ભગવતીબેન હરિલાલ પૈજા (ઉ.વ. ૭૫), તે રવિભાઈ (મો. ૯૯૦૪૫ ૫૯૧૬૧), ગૌતમભાઈ (મો. ૯૯૭૯૧ ૩૫૦૪૯), હસુભાઈ (મો. ૯૯૭૯૧ ૩૪૭૧૭)ના માતાનું તા. ૨૩/૧૦/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૨૯/૧૦/૨૦૨૦ ગુરુવાર સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન અંકુર સોસાયટી, શેરી નં. 2, જીઆઇડીસી સામે ખાતે રાખેલ છે.

- text

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text