મોરબી : સોની અંબાલાલ પરસોત્તમદાસ રાધનપરાનું અવસાન, શુક્રવારે ટેલિફોનિક બેસણું

- text


 

મોરબી : સોની અંબાલાલ પરસોત્તમદાસ રાધનપરા ( સુરવદરવાળા, ઉ.વ.85) તે માણેકલાલ પરસોત્તમદાસ રાધનપરાના મોટાભાઈ તથા અશોકભાઈ, જેન્તીભાઈ , હર્ષદભાઈના ભાઈજી તેમજ નિર્મલાબેન મહેન્દ્રકુમાર ધોલકિયા, પુષ્પાબેન ધીરેન્દ્રકુમાર વાગડીયાના પિતાનું અને મોહનલાલ કરશનદાસ રણપરાના જમાઈનું તા.22 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.23 ના રોજ શુક્રવારે સવારે 10-30 થી 12 વાગ્યા દરમ્યાન રાખેલ છે. અશોકભાઈ-9106308991, જેન્તીભાઈ-9879229043, હર્ષદભાઈ-9879718990 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text