રામગઢ : મનસુખભાઈ રૂગનાથભાઈ પનારાનું અવસાન

- text


મોરબી : રામગઢ નિવાસી મનસુખભાઈ રૂગનાથભાઈ પનારા, તે વનિતાબેનના પતિ, રાજેશ (97140 03018) અને નવનીત (99043 44006)ના પિતા તેમજ ગીતાબેન અને કોમલબેનના સસરાનું તા. 12/10/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text