મોરબી : ‘જે ભગવાન’ કરશનભાઇ મલાભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઈન રોડ પર રામદેવપીરના મંદિર પાસે રહેતા અને નિવૃત રેલવે કર્મચારી તથા આયુર્વેદિક ઔષધીઓથી અનેક લોકોના અસાધ્ય રોગને દૂર કરીને આયુર્વેદિક દવાથી લોકોના ઉપચાર કરવામાં જીવન સમર્પિત કરનાર તેમજ ‘જે ભગવાન’ના નામે જાણીતા સેવાભાવી કરશનભાઈ મલાભાઈ સોલંકી (ઉ.વ. 97), તે જીવણભાઈ, સ્વ. વિરજીભાઈના પિતાશ્રી તેમજ કિશોરભાઈ, મહેશભાઈ ઉર્ફે મૉન્ટુ, કુણાલભાઈના દાદા અને હિંમતભાઈના નાનાનું તા. 12/10/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું બેસણું અને લોકીક ક્રિયાઓ બંધ રાખેલ છે. (જીવણભાઇ – 76980 48111, કુણાલભાઈ – 97849 27001, કિશોરભાઇ – 95744 03111, મહેશભાઈ – 77378 43723, હિંમત – 99098 53753) પર શોક સંદશ પાઠવી શકાશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text