મોરબી : રાઠોડ રધૂભા રવુભાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી રાઠોડ રધૂભા રવુભા તે સંજુભા રવુભા રાઠોડ (અમિત ટાઇમ)ના મોટા ભાઇનું તા 11/10/2020 રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12/10/2020 ને સોમવારે સાંજે 4 થી 6 સામાકાઠે ગુજરાત હાઉસિંગ બોડૅ ,રામેશ્વર મંદિર, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text