મોરબી : કિશોરચંદ્ર પ્રેમચંદ ગાંધીનું નિધન, ટેલિફોનિક બેસણું

- text


મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સ્થિત કિશોરચંદ્ર પ્રેમચંદ ગાંધી ઉં.વ. 77 તે, વિમલભાઈ, હિરેનભાઈ, જિજ્ઞાશાબેનના પિતા તથા પારુલબેન, દર્શનાબેન, હિમાંશુકુમાર શેઠના સસરા, તથા ખીલોસવાળા સ્વ. હાથીલાલ મોતીચંદ શાહના જમાઈ તથા સ્વ. મુગટભાઈ, સ્વ. ઉમેદભાઈ, નગીનભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. હસમુખભાઈ, જશવંતભાઈ, સ્વ. મંજુબેન મહેતા અને નિર્મળાબેન વસાના ભાઈનું તારીખ 06/10/2020ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સદગતનો લૌકિક વ્યવહાર મુલત્વી રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 08/10/2020ને ગુરુવારના રોજ બપોરે 04થી 06 દરમ્યાન રાખેલ છે. મોબાઈલ નંબર 9898353537, 9228411117, 9428267059, 9825032482 તથા 9825579900 પર સગા સ્નેહીજનો શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text