હીરાપર : સહકારી ક્ષેત્રના અગ્રણી કેશવજીભાઈ પરસોત્તમભાઈ સવસાણીનું અવસાન

- text


ટંકારા : ટંકારાના હિરાપર ગામના સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા કેશવજીભાઈ પરસોત્તમભાઈ સવસાણી (ઉ.વ. 99), તે નંદલાલભાઈ, સવજીભાઈ, દયાલજીભાઈના પિતાશ્રીનું તા. 21/09/2020ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું અને લૌકિક પ્રથા વર્તમાન સ્થિતિને અનુલક્ષીને મોકુફ રખાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text