મોરબી: રવાપર ચોકડી પાસે રવિવારે આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાશે

- text


 

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલો છે. જેની સામે ભારત સરકાર આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવાય રહ્યા છે આ તકે કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારી રક્ષણ આપતી આયુષ મંત્રાલય સૂચિત હોમયોપેથીક દવાનું તથા આયુર્વેદિક ઉકળાનું નુ
ની:શુલ્ક વિતરણ તા. 20/09/2020 રવીવાર સવારે 10:30 થી 1:30 સુધી કેમ્પનું આયોજન કરેલ છે. આ દવાની અસર 90 દિવસ સુધી રહેશે.

- text

મોરબીના ગણેશ જ્વેલર્સના સુરેશભાઈ રાણપરા,કમલભાઈ રાણપરા,દર્શનભાઈ રાણપરા,માં અન્નપૂર્ણા સહયોગ ટીમ રાજકોટ અને રવાપર ગ્રામપંચાયતના સંજયભાઈ અઘરા, માયુરભાઈ પાટડીયા kc, રાજેશભાઇ પાટડીયા,હિતેશભાઈ વાગડીયા અને અન્ય સભ્ય દ્વારા સમસ્ત સમાજ માટે રવાપર ચોકડી, ગ્રામપંચાયતની સામે રાવપર, ઓમ પાર્ટી પ્લોટની બાજુમાં આ ઉકાળા વિતારણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text