મોરબી : રૈયાણી પરિવારના બે સદસ્યો GPSC રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં ઉતીર્ણ

- text


મોરબી : મોરબીના રહીશ રૈયાણી પરિવારના બે સદસ્યો રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં ઉતીર્ણ છે. GPSC દ્વારા લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષક (SIT)ની પરીક્ષા સાવનભાઈ રૈયાણી (દહીંસરડા-આજી) તથા શીતલબેન રૈયાણી (સજનપર-ધ્રુ.)એ પાસ કરી છે. જે સિદ્ધિ બદલ રૈયાણી પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ બંને સદસ્યોને શુભેચ્છા પાઠવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text