મોરબી : લાભુબેન રણછોડભાઈ વિડજાનું અવસાન

- text


મોરબી : લાભુબેન રણછોડભાઈ વિડજા (ઉ.વ. 71), તે ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતુશ્રીનું તા. 17/07/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મહેન્દ્રભાઈ 63518 57526, રાજેશભાઈ 79841 93028)

- text

- text