જીવાપર ગામે સરકારી તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

- text


ટંકારાની 10 ગ્રામ પંચાયતને સેનેટાઇઝર રાખવાના સ્ટેન્ડ અપાયા

ટંકારા : વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવનાર કોરોના સામે જાગૃતિ લાવવા અને લોકોની રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય એવા ઉમદા હેતુથી જીવાપર પ્રાથમિક શાળા અને તાલુકા પંચાયત દ્વારા ગરમાગરમ ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ટિડીઓ, તલાટી કમ મંત્રી, પોલીસ સ્ટાફ સહિતના સરકારી તંત્રના લોકો હાજર રહ્યા હતા. તદ્ઉપરાંત, ટંકારા તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતને સેનેટાઇઝર રાખવાના અર્પણ કરવામાં આવ્યા હતા.

- text