ટંકારા : નર્મદાબેન પ્રાણજીવનભાઈ સોનીનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી નર્મદાબેન પ્રાણજીવનભાઈ સોની, તે સ્વ. પ્રાણજીવન રામજીભાઈ (પંજુભાઈ સોની)ના ધર્મપત્ની, મુકેશભાઈ, હસમુખભાઈ તથા અશ્વિનભાઈના માતુશ્રી, નટવરલાલ રામજીના ભાભી, ન્યારાવાળા ડાયાલાલ દેવચંદના દીકરી તેમજ કૃષ્ણકાંતભાઈના મોટા બહેનનું તા. 16/7/2020 ને ગુરૂવારે ટંકારા ખાતે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું 17/7/2020 ને શુક્રવારના સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે. (મુકેશભાઈ 96245 93926 , હસમુખભાઈ 98244 46523 , અશ્વિનભાઈ 77790 90175 , નટવરલાલ 84691 41439 , પિયરપક્ષનું બેસણું રાજકોટ ખાતે અશૉકભાઈ રાણપુરા (કે.ડી) 94281 84252 પર રાખ્યુ છે.)

- text