મોરબી : સરલાબેન વિનોદરાય વ્યાસનું અવસાન

- text


મોરબી : ઔદિચ્ય સમવાય ખરેડી બ્રાહ્મણ મૂળ ગોંડલ, હાલ મોરબી નિવાસી સરલાબેન વિનોદરાય વ્યાસ (ઉ.વ. 75), તે વિનોદરાય ઉમિયાશંકર વ્યાસના ધર્મપત્ની, સ્વ. જનકભાઈ, મનોજભાઈ, બિંદુબેન, રેખાબેન, ઇલાબેનના માતૃશ્રી, હરમીત, રુતાંગી અને મૃણાલના દાદીમા, ભુપતભાઇ, શ્વેતાબેન, મુકેશભાઈના કાકીશ્રી તેમજ પ્રફુલભાઈ, અનિલભાઈના મોટાબેનનું તા. ૧૦/૦૭/૨૦૨૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે સદ્દગતનું બેસણું તથા લોકિકપ્રથા મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 98791 24795, 99786 80272, 94293 16311, 94089 39419 પર ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text

- text