મોરબી : જુના ઘુંટુંવાળા, હાલ મોરબી નિવાસી સવિતાબેન દામજીભાઇ પીઠવા (ઉ.વ. 78)નું તા. 23/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા રાખેલ નથી.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...