મોરબી : જયશ્રીબેન ભોગીલાલ રાઠોડનું નિધન, કાલે બેસણું

- text


 

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના જયશ્રીબેન ભોગીલાલ રાઠોડ ( ઉ.વ. ૭૦ ) તે ભોગીલાલ હીરાલાલ રાઠોડ ( અશોક ટેઈલર્સ )ના પત્નિ, કલ્પેશભાઇના માતૃશ્રી, અશોકભાઈ, શૈલેષભાઈના ભાભી તથા સંદીપભાઈ, ચંદ્રેશભાઈના ભાભુનુ તા. ૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા.૧૮ને મંગળવારના રોજ સવારે ૮:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન સુતાર શેરી, નાની બજાર, મામા ના મંદિર પાસેથી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ ખાતે રાખવામાં આવેલ છે. ઉઠમણું તા.૧૮ ને મંગળવારના રોજ સાંજે ૫થી ૫: ૩૦ કલાકે દરજી જ્ઞાતિની વાડી, લખધીર વાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text