મોરબી : અનિલકુમાર( કનાભાઈ) રાઘવજીભાઈ લિખિયાનું અવસાન

- text


મોરબી : મૂળ વિરપર હાલ મોરબી નિવાસી અનિલકુમાર( કનાભાઈ) રાઘવજીભાઈ લિખિયા ( ઉ.વ. 50) તે રાઘવજીભાઈ નાગજીભાઈ લિખિયાના પુત્ર, રસિકભાઈ રાઘવજીભાઈ લિખિયા, મહેશભાઈ રાઘવજીભાઈ લિખિયાના ભાઇ, ગં. સ્વ.રસિલાબેનના પતિ, વિવેકભાઈ, આશાબેનના પિતા તથા પ્રતિક, દક્ષ, જીંકલબેન, વૈભવિબેનના કાકાનું તા. 4ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 7ને શુક્રવારના રોજ સવારે 8થી 10 તેમના નિવાસ સ્થાન સતાધાર પાર્ક-2, રવાપર- કેનાલ રોડ, આલાપ રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 7:30 થી 9 શ્રી રામજી મંદિર, નવા પ્લોટ, સેલરમાં, વિરપર ખાતે રાખેલ છે.

- text