મોરબી : નરભેરામભાઇ ખીમજીભાઈ રાજપરાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : મુ. જોધપુર (નદી), હાલ મોરબી નિવાસી નરભેરામભાઇ ખીમજીભાઈ રાજપરા (ઉ.વ. 57)નું તા. 19/01/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 23/01/2020ના રોજ બપોરે 3થી 5 કલાકે ‘કૃષ્ણ પાર્થ’, વિજયનગર-2, ગાયત્રીનગર પાછળ, રવાપર રોડ ખાતે રાખેલ છે.

- text